જય ખોડીયાર સાથે જણાવવાનું કે તારીખ 02-02-2020 મહા સુદ આથમ ના રોજ ખોડીયાર ગ્રુપ ઝારોલા દ્વારા ખોડીયાર જન્મ જયંતી મહોસ્તવ ઉજવવાનું આયોજન રાખેલ છે દરેક ખોડીયાર ભક્તો એ આ પળ નો લાભ લેવા વિનતી .